જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને પાર્થ ધનુર્ધર,
ત્યાં સદા જય, શ્રી, શ્રેય, અચલા નીતિ નિશ્ચય.
(ગીતા, 18/78)
અલ્પ શ્રી, સ્વલ્પ છે શ્રેય, વર્યા કૈંક પરાજયે :
પામવો પાર્થને કયાંથી? – કૃષ્ણ તો હાડમાં વસ્યો!
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને પાર્થ ધનુર્ધર,
ત્યાં સદા જય, શ્રી, શ્રેય, અચલા નીતિ નિશ્ચય.
(ગીતા, 18/78)
અલ્પ શ્રી, સ્વલ્પ છે શ્રેય, વર્યા કૈંક પરાજયે :
પામવો પાર્થને કયાંથી? – કૃષ્ણ તો હાડમાં વસ્યો!
Jai shree krishna 🌹🙏🏻